કલોલ,
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ની ભયંકર મહામારી માં આપણા પ્રજા હિતકારી અને સદાય આમ જનતા ની ચિંતા કરતા આપણા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ કલોલ વિધાનસભા માં અનાજ કિટ નું વિતરણ કરી ફરી ઍક વાર પ્રજા ની સેવા માં કલોલ શહેર માં માસ્ક અને સેનિટાઈઝર બોટલ નું નિ:શુલ્ક વિતરણ કાર્યક્રમ નીચે મુજબ રાખેલ છે. તા.૨૮/૦૮/૨૦૨૦ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા થી વિતરણ રથ પ્રસ્થાન થઈ નીચે મુજબ રૂટ પર ફરશે.
૧. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા
૨. લવલી ચોક બી.વી.ઍમ ફાટક
૩. રઘુવીર ચાર રસ્તા
૪. બાપા સીતારામ ચોક
૫. નિલકંઠ મહાદેવ કલ્યાણપુરા
૬. જુના ચોરા
૭. ગાયો નો ટેકરો મહાકાળી મંદિર
૮. વિજય ચોક વોર્ડ નં ૧
૯. બોરિસણા ગરનાળા
૧૦. ખૂની બંગલા
૧૧. ખમાર ભુવન
૧૨. ટાવર ચોક
૧૩. વખારીયા ચાર રસ્તા
૧૪. કોબરા સર્કલ
૧૫. શ્રીજી પાર્લર સમાપન
રિપોર્ટર : વિજય પટેલ, કલોલ